યદિ મામપ્રતીકારમશસ્ત્રં શસ્ત્રપાણય:।
ધાર્તરાષ્ટ્રા રણે હન્યુસ્તન્મે ક્ષેમતરં ભવેત્ ।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.46
એ કરતાં શસ્ત્રરહિત અને સામનો ન કરનાર
એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના
પુત્રો રણમાં હણી નાખે, તો તે મરવું પણ મારા
માટે વધુ કલ્યાણકારક થશે.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:
Post a Comment