Wednesday, 26 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.45


અહો બત મહત્પાપં કર્તું વ્યવસિતા વયમ્ |
યદ્રાજ્યસુખલોભેન હન્તું સ્વજનમુદ્યતાઃ ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.45

અરેરે! ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન
હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા
છીએ, જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા
તૈયાર થયા છીએ!

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment