નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃ કા પ્રીતિ: સ્યાજ્જનાર્દન ।
પાપમેવાશ્રયેદસ્માન્ હત્વૈતાનાતતાયિન : ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.36
હે જનાર્દન! ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો
આનંદ મળશે? આ આતતાયીઓને હણીને તો અમને
પાપ જ લાગશે.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:
Post a Comment