તસ્માન્નાર્હા વયં હતું ધાર્તરાષ્ટ્રાન્ સ્વબાન્ધવાન્ |
સ્વજનં હિ કથં હત્વા સુખિનઃ સ્યામ માધવ ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.37
માટે હે માધવ! પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્રપુત્રોને
હણવા માટે અમે યોગ્ય નથી; પોતાના જ સ્વજનોને
હણીને અમે કેમ સુખી થઈશું?
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:
Post a Comment