સડ્ડરો નરકાયૈવ કુલઘ્રાનાં કુલસ્ય ચ |
પતન્તિ પિતરો હ્યેષાં લુપ્તપિણ્ડોદકક્રિયા: ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.42
વર્ણસંકર સંતતિ કુળના હણનારાઓને તથા
કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે; પિંડ
અને તર્પણક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ
અધોગતિને પામે છે.
// હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:
Post a Comment