દોષૈરેતૈઃ કુલધ્રાનાં વર્ણસંકરકારકૈ : |
ઉત્સાદ્યન્તે જાતિધર્મા: કુલધર્માશ્વ શાશ્વતા : ||
શ્રીમાદ્ ભગવદ્ ગીતા 1.43
આ વર્ણસંકરકારક દોષોથી કુળઘાતીઓના
સનાતન કુળધર્મો અને જાતિધર્મો સમૂળા નષ્ટ
થઈ જાય છે.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:
Post a Comment