અર્જુન ઉવાચ
કથં ભીષ્મમહં સંખ્ય દ્રોણં ચ મધુસૂદન ।
ઇષુભિઃ પ્રતિ યોત્સ્યામિ પૂજાર્હાવરિસૂદન ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.4
અર્જુન બોલ્યા : હે મધુસૂદન! રણભૂમિમાં હું બાણોથી
કઈ રીતે ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ?
કેમ કે હે અરિસૂદન! તેઓ બન્નેય પૂજનીય છે.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:
Post a Comment