Friday, 18 September 2026

શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.4


नैमिषेऽनिमिषक्षेत्रे ऋषयः शौनकादयः ।
सत्रं स्वर्गायलोकाय सहस्त्रसममासत ॥ ४ ॥
શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.4

એક વખત નૈમિષારણ્યના વનરૂપી પવિત્ર સ્થળે શૌનક
મુનિના પ્રતિનિધિત્વ હેઠળ મહાન ઋષિઓ ભગવાન તથા
તેમના ભક્તોની પ્રસન્નતા અર્થે એક હજાર વર્ષોનો મહાન
યજ્ઞ કરવા માટે એકત્રિત થયા.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment