Tuesday, 8 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.9


સંજય ઉવાચ
એવમુક્ત્વા હૃષીકેશં ગુડાકેશઃ પરંતપ ।
ન યોત્સ્ય ઇતિ ગોવિન્દમુક્ત્વા તૂષ્ણીં બભૂવ હ ।|
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.9

સંજય બોલ્યા : હે રાજા, નિદ્રાને જીતનારા અર્જુન
અંતર્યામી શ્રીકૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી
શ્રીગોવિંદ ભગવાનને 'યુદ્ધ નહીં કરું' એમ સ્પષ્ટ કહીને ચુપ થઈ ગયા.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment