Thursday 10 August 2023

પરમેશ્વરને સાદર પ્રણામ



यस्यावतारकर्माणि गायन्ति ह्यस्मदादयः |
न यं विदन्ति तत्त्वेन तस्मै भगवते नमः ||

આપણે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સાદર પ્રણામ 
કરીએ, જેમના અવતારો અને કર્મોના મહિમાનાં આપણે 
યશોગાન ગાઈએ છીએ. જોકે તેઓ તેમના મૂળ સ્વરૂપે જેવા 
છે તેવા ભાગ્યે જ જાણી શકાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।

 

0 comments:

Post a Comment