Sunday 10 March 2024

ચુક્યા વગર શ્રીકૃષ્ણની અવિચળ ભક્તિ


मां च योडव्यभिचारेण भक्तियोगेन सेवते |
स गुणान्समतीत्यैतान्ब्रह्मभूयाय कल्पते ||

જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચુક્યા વગર મારી (શ્રીકૃષ્ણની)
અવિચળ ભક્તિમાં પરોવાયેલો રહે છે, તે તરત જ ભૌતિક 
પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે અને એ રીતે બ્રહ્મપદ 
સુધી પહોંચી જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

0 comments:

Post a Comment