Tuesday 26 March 2024

મિથ્યા અહંકાર


पापच्यमानेन हृदातुरेन्द्रियः समृद्धिभिःपुरुषबुद्धिसाक्षिणाम्। 
अकल्प एषामधिरोढुमञ्जसा परं पदं द्वेष्टि यथासुरा हरिम् ॥

જે મનુષ્ય મિથ્યા અહંકારથી દોરવાય છે અને એ પ્રમાણે મન 
તથા ઇન્દ્રિયોથી સદા વ્યાકુળ રહે છે, તે આત્મ-સાક્ષાત્કાર પામેલા 
પુરુષોની સમૃદ્ધિને સહી શકતો નથી. આત્મ-સાક્ષાત્કારના પદે આરૂઢ 
થવા અસમર્થ હોવાથી, જેવી રીતે અસુરો ભગવાન શ્રીહરિનો દ્વેષ કરે છે, 
તેવી રીતે તે આવા પુરુષોનો દ્વેષ કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment