Friday 8 March 2024

પાપકર્મોને અનુરૂપ જીવનદશા


तस्योपसन्नमवितुं जगदिच्छयात्त- नानातनोर्भुवि चलच्चरणारविन्दम् । 
सोऽहं व्रजामि शरणं ह्यकुतोभयं मे येनेदृशी गतिरदर्थ्यसतो ऽनुरूपा ॥

અનેકવિધ સનાતન રૂપો ધારણ કરી જે પ્રગટ થાય છે અને પૃથ્વી પર 
ચાલે છે તે ભગવાનના ચરણકમળનો હું આશ્રય લઉં છું. હું માત્ર તેમનો 
જ આશ્રય લઉં છું, કારણ કે તેઓ મને બધા ભયમાંથી મુક્ત કરી શકે છે. 
આ જીવનદશા તેમનાથી જ મને મળી છે, જે મારાં પાપકર્મોને અનુરૂપ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment