मोघाशा मोघकर्माणो मोघज्ञाना विचेतस: |
राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिता: ||
भ.गी. 9.12
આસુરી રાક્ષસી અને મોહિની પ્રકૃતિનો જ આશ્રય
લે છે, આવા અવિવેકી મનુષ્યોની બધી આશાઓ
વ્યર્થ હોય છે, બધાં શુભ કર્મો વ્યર્થ હોય છે અને
બધાં જ્ઞાન વ્યર્થ હોય છે, અર્થાત્ તેમની આશાઓ,
કર્મ અને જ્ઞાન એટલે કે સમજણ સફળતા આપનારાં
નથી હોતાં.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment