Monday, 9 June 2025

સર્વ પ્રાણીઓનો આદિ અને અવિનાશી


महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिता: |
भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् ||
भ.गी. 9.13

પણ હે પૃથાનંદન ! દૈવી પ્રકૃતિને આશ્રિત અનન્ય
મનવાળા મહાત્માઓ મને સર્વ પ્રાણીઓનો આદિ
અને અવિનાશી સમજીને મારું ભજન કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment