ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसा: |
जघन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसा: ||
भ.गी. 14.18
સત્ત્વગુણમાં સ્થિત મનુષ્યો સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોમાં
જાય છે, રજોગુણમાં સ્થિત મનુષ્યો મનુષ્યલોકમાં જન્મ
લે છે અને તમોગુણનાં કાર્ય નિંદનીય તમોગુણની વૃત્તિમાં
સ્થિત તામસી મનુષ્યો અધોગતિને પ્રાપ્ત થાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment