Saturday, 10 January 2026

સત્ત્વગુણમાંથી જ્ઞાન, રજોગુણમાંથી લોભ અને તમોગુણમાંથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે


सत्त्वात्सञ्जायते ज्ञानं रजसो लोभ एव च |
प्रमादमोहौ तमसो भवतोऽज्ञानमेव च ||
भ.गी. 14.17

સત્ત્વગુણમાંથી જ્ઞાન અને રજોગુણમાંથી લોભ
જ ઉત્પન્ન થાય છે. તમોગુણમાંથી પ્રમાદ અને
મોહ અને અજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment