Wednesday, 18 February 2026

દૈવી સંપદાને પ્રાપ્ત થયેલા મનુષ્યના લક્ષણ


तेज: क्षमा धृति: शौचमद्रोहोनातिमानिता |
भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत ||
भ.गी. 16.3

તેજ એટલે કે પ્રભાવ, ક્ષમા, ધૈર્ય, દેહશુદ્ધિ,
શત્રુભાવ ન હોવો અને માનની અપેક્ષા ન
રાખવી આ બધાં હે ભરતવંશી અર્જુન ! દૈવી
સંપદાને પ્રાપ્ત થયેલા મનુષ્યના લક્ષણ છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment