Wednesday, 18 March 2026

જે દેવો વગેરેને પૂજે છે તેમની નિષ્ઠા કઈ


अर्जुन उवाच |
ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विता: |
तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तम: ||
भ.गी. 17.1

અર્જુન બોલ્યા: હે કૃષ્ણ ! જે માણસો શાસ્ત્રવિધિનો
શ્રદ્ધાપૂર્વક દેવો વગેરેને પૂજે છે તેમની નિષ્ઠા પછી
કઈ ગણાય ? સાત્ત્વિકી, રાજસી કે તામસી ?

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment