Wednesday, 24 June 2026

ક્ષાત્ર સ્વભાવ યુદ્ધમાં જોડી દેશે


यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे ।
मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति ॥
भ.गी. 18.59

અહંકારનો આશરો લઈને તું જે એમ માની રહ્યો છે કે 
'હું યુદ્ધ કરીશ નહિ', તારો આ નિશ્ચય મિથ્યા છે (જૂઠો છે);
કેમકે તારો ક્ષાત્ર સ્વભાવ તને બળજબરીથી યુદ્ધમાં જોડી દેશે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment