स्वभावजेन कौन्तेय निबद्ध: स्वेन कर्मणा ।
कर्तुं नेच्छसि यन्मोहात्करिष्यस्यवशोऽपि तत् ॥
भ.गी. 18.60
હે કુંતીનંદન ! પોતાના સ્વભાવજન્ય કર્મથી બંધાયેલો
તું મોહને કારણે જે યુદ્ધ નથી કરવા ઈચ્છતો, તેને પણ
તું ક્ષાત્ર પ્રકૃતિને પરવશ થઇને કરીશ.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment