Friday, 26 June 2026

સ્વભાવ અનુસાર ભ્રમણ કરાવે છે


ईश्वर: सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति ।
भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ॥
भ.गी. 18.61

હે અર્જુન ! ઈશ્વર સંપૂર્ણ પ્રાણીઓના હૃદયમાં
રહે છે અને પોતાની માયાથી શરીરરૂપી યંત્ર પર
આરૂઢ થઇને સંપૂર્ણ પ્રાણીઓને તેમના સ્વભાવ
અનુસાર ભ્રમણ કરાવે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//


 

0 comments:

Post a Comment