પાચજન્યં હૃષીકેશો દેવદત્તં ધનઞ્જયઃ ।
પૌણ્ડ દધ્મૌ મહાશં ભીમકર્મા વૃકોદર:||
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.15
શ્રીકૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો, અર્જુને
દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને
પૌણ્ડ નામનો મહાશંખ વગાડયો.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:
Post a Comment