અનન્તવિજયં રાજા કુન્તીપુત્રો યુધિષ્ઠિર: |
નકુલઃ સહદેવશ્વ સુઘોષમણિપુષ્પકૌ ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.16
કુન્તીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનન્તવિજય નામનો અને
નકુળ તથા સહદેવે દ્વારા સુઘોષ અને મણિપુષ્પક
નામના શંખ વગાડ્યા.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:
Post a Comment