Tuesday, 25 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.44


ઉત્સન્નકુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દન ।
નરકેડનિયતં વાસો ભવતીત્યનુશુશ્રુમ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.44

એટલું જ નહીં, હે જનાર્દન! જેમના કુળધર્મો સમૂળા
નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ
સુધી નરકમાં વાસ થાય છે, એમ અમે સાંભળતા આવ્યા છીએ.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment