ઉત્સન્નકુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દન ।
નરકેડનિયતં વાસો ભવતીત્યનુશુશ્રુમ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.44
એટલું જ નહીં, હે જનાર્દન! જેમના કુળધર્મો સમૂળા
નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ
સુધી નરકમાં વાસ થાય છે, એમ અમે સાંભળતા આવ્યા છીએ.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:
Post a Comment