તમુવાચ હૃષીકેશઃ પ્રહસન્નિવ ભારત ।
સેનયોરુભયોર્મધ્યે વિષીદન્તમિદં વચઃ ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.10
હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર! અંતર્યામી શ્રીકૃષ્ણ મહારાજ
બન્ને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકતા
હોય એમ આ વચન બોલ્યા :
// હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:
Post a Comment