યં હિ ન વ્યથયન્યેતે પુરુષં પુરુષર્ષભ ।
સમદુઃખસુખં ધીરં સોડમૃતત્વાય કલ્પતે ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 2.15
કેમકે હે પુરુષશ્રેષ્ઠ! દુઃખ-સુખને સમાન સમજનાર
જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો
વ્યાકુળ નથી કરતા, તે મોક્ષને પાત્ર થાય છે.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:
Post a Comment