Wednesday, 16 September 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 2.14


માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણસુખદુઃખદાઃ ।
આગમાપાયિનોઽનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 2.14

હે કુંતીપુત્ર! ઠંડી-ગરમી અને સુખ-દુઃખ દેનારા ઇન્દ્રિયો
સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ-વિનાશશીલ છે,
અનિત્ય છે; માટે હે ભારત! તેમને તું સહન કર.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment