न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय |
उदासीनवदासीनमसक्तं तेषु कर्मसु ||
भ.गी. 9.9
હે ધનંજય ! સૃષ્ટિ રચના વગેરે કર્મોમાં આસક્તિ
વિનાના અને ઉદાસીનની જેમ સ્થિત મુજ પરમાત્માને
એ કર્મો નથી બાંધતા.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//