Monday, 1 December 2025

गीता जयन्ति कि आप सबको बहुत बहुत शुभकामनाए


ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्ज्ञात्वामृतमश्रुते |
अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते ||
भ.गी. 13.12

જે જ્ઞેય એટલે કે પૂર્વોક્ત જ્ઞાનથી જાણવા યોગ્ય
છે તે પરમાત્મતત્ત્વને હું સારી રીતે કહીશ, જેને
જાણીને મનુષ્ય અમરતાનો અનુભવ કરી લે છે.
તે જ્ઞેય-તત્ત્વ અનાદિ અને પરમ બ્રહ્મ છે. તેને ન
સત કહી શકાય છે અને ન અસત કહી શકાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//