Saturday, 1 November 2025

ઘણું દુઃખ વેઠીને


क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् ||
अव्यक्ता हि गतिर्दु:खं देहवद्भिरवाप्यते ||
भ.गी. 12.5

અવ્યક્તમાં આસક્ત ચિત્તવાળા એ સાધકોને
પોતાના સાધનમાં કષ્ટ વધારે થાય છે; કારણ કે
દેહાભિમાનીઓ વડે અવ્યક્ત - વિષયક ગતિ ઘણું
દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//